હાર્દિક પટેલને થપ્પડ મારનારા તરુણ ગજ્જરે 30થી 40 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

SAMAY NEWS007  21 એપ્રિલ  2019

સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને થપ્પડ મારનારા તરુણ ગજ્જરે 30થી 40 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તરુણે જણાવ્યું કે તેના પર 30ખી 40 લોકોના ટોળાએ માર માર્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસે તરુણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


સુરેન્દ્રનગરના બલદાણા ગામે હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હતો ત્યારે તરુણ ગજ્જરે સ્ટેજ પર જઇને હાર્દિક પટેલને થપ્પડ મારી હતી. થપ્પડ બાદ હાર્દિક પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જો હવે હવે થપ્પડ મારનારા તરુણ ગજ્જરે પણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં 30થી 40 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.


Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.