પીએસઆઈ સહિતના પોલીસ કાફલા પર ટોળાએ પ્રાણઘાતક હિાથયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
SAMAY NEWS007 01 એપ્રિલ 2019 ભુજ: વાગડ પંથકમાં કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતિ કાથળી રહી છે, બુટલેગરો ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવે છે. ત્યારે રાત્રિ દરમિયાન આવી જ એક ઘટના બનવા પામી હતી. આડેસર પીએસઆઈ સહિતના પોલીસ કાફલા પર ટોળાએ પ્રાણઘાતક હિાથયારો વડે હુમલો કરચા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં બે ઈસમોની ધરપકડ કરાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ આડેસર પાસે આવેલ નવરંગ હોટલ નજીક પરબત મોતી કોલી ગેરકાયેસર દારૃનો જથૃથો રાખીને વેંચાણ કરે છે તેવી બાતમીના આાધારે પોલીસ સૃથળ ઉપર પહોંચી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાણજીભાઈ રામજીભાઈ, મગનભાઈ રૃપશીભાઈ, કાંતિસિંહ ઓખાજી, દીપાભાઈ અમરાભાઈ જીપ નંબર જી.જે.૧ર જી.એ.૧૩ર૩માં સવાર હતા ત્યારે સૃથળ ઉપર દરોડો પાડતાં દારૃના ભરેલા ર૦ લીટરના ક્ષમતાવાળા કેરબા દિનેશ કોલી પાસેાથી મળી આવ્યા હતા. તેને પકડવા જતાં કુટુંબના સાત સભ્યોએ પ્રાણઘાતક હિાથયારો ધારણ કરીને પોલીસની ફરજમાં રૃકાવટ ભરીને લાકડી, ધારીયા, કુહાડીથી હુમલો કર્યો હતો અને દારૃને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ ભાણજીભાઈને દિનેશે ધારીયા વડે મારમાર્યો હતો. તેમજ મગનભાઈને રાણીબેન, આશા